chawlamahender
March 9, 2009, 06:53 PM
Narayan Sai : BHOGESHWAR (नारायण साँई भोगेश्वर है - योगेश्वर नही)
આશ્રમમાં રાસલીલાની આડમાં કામલીલા
गाम्भोई आश्रम मे मुम्बई के रेड अलर्ट जैसा माहौल - अविन वर्मा
अविन वर्मा मूलत:विरार (मुम्बई) की रहने वाली है. अविन छ: महीने तक नारायण साँई के गाम्भोई आश्रम(हिमम्त नगर,गुज.)मे रह चूकी है.अविन ने वँहा पर जो देखा वह बिल्कुल सचमुच हैरान कर देने वाला था. अविन कहती है...........
नारायण साँई योगेश्वर नही वरन भोगेश्वर है. नारायण साँई रासलीला के नाम पर कामलीला करता है. नारायण स्वयँ को कृष्ण बोलता है एवँ वँहा रहने वाली लडकियो को गोपी बताकर उनके साथ शारीरिक सम्बँध बनाता है एँव हर लडकी को अपनी पत्नी व प्रेमिका की तरह ही रखता है.
http://www.youtube.com/watch?v=irlhZQ_ocuw
Home Gujarat Ahmedabad City Ahmedabad City
આશ્રમમાં રાસલીલાની આડમાં કામલીલા
Bhaskar News, Ahmedabad
Sunday, August 10, 2008 00:50 [IST]
ગાંભોઇ આશ્રમમાં મુંબઇના રેડ લાઇટ એરિયા જેવો માહોલ : અવિન વર્મા
સાબરકાંઠાના ગાંભોઇમાં નારાયણ સાંઈના મહિલા આશ્રમમાં છ માસ સુધી રહી આવેલી મુંબઈના વિરારની રહેવાસી અવિન વર્માએ શનિવારે અમદાવાદમાં નારાયણ સાંઈની કામલીલાઓનો પર્દાફાશ કર્યો હતો.
આ આશ્રમના માહોલને મુંબઈના રેડ લાઈટ એરિયા સાથે સરખાવી અવિને કહ્યું હતું કે પોતાને કòષ્ણનો અવતાર કહેવડાવતો નારાયણ સાંઈ યોગેશ્વર નહીં ભોગેશ્વર છે, નારાયણ રાસલીલાની આડમાં યુવતીઓ સાથે કામલીલા કરે છે.અવિન વર્માએ જણાવ્યું હતું કે કમ્પ્યૂટર પર જુદી જુદી સાઈડ ચેક કરતા તેની નજર નારાયણ સાંઈની વેબ સાઈડ પર પડી હતી. જ્ઞાન પ્રાપ્તિ માટે અવિને ૨૦૦૪માં વિરાર ખાતે આવેલા નારાયણ સાંઈના આશ્રમમાં જવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૦૪માં નારાયણ સાંઈ પાસેથી જ્ઞાન મેળવવા અવિન ગાંભોઇ ખાતે મહિલા આશ્રમમાં રહેવા આવી હતી.
અવિને જણાવ્યું કે નારાયણ સાંઈ ગાંભોઇ ખાતેના આશ્રમમાં મહિનામાં ૨૦ દિવસ રોકાય છે. તે સમયે પોતાને કòષ્ણનો અવતાર કહેવડાવતો નારાયણ આશ્રમમાં રહેતી યુવતીઓ-મહિલાઓને ગોપી અને રાધા હોવાનો અહેસાસ કરાવી આશ્રમની તમામ યુવતીઓને પત્ની અને પ્રેમિકાની જેમ જ રાખતો હતો.
આશ્રમમાં રહેતી યુવતીઓ તેમજ પરિણીત મહિલાઓ પણ નારાયણને પતિ પરમેશ્વર માનીને તેને પ્રેમીને લખતા હોય તેવા પત્રો લખતી હતી. છ માસના કડવા અનુભવ પછી આખરે આશ્રમમાંથી ભાગીને પોતાના ઘરે માતા પિતા પાસે જતી રહી હતી
http://www.youtube.com/watch?v=irlhZQ_ocuw
આશ્રમમાં રાસલીલાની આડમાં કામલીલા
गाम्भोई आश्रम मे मुम्बई के रेड अलर्ट जैसा माहौल - अविन वर्मा
अविन वर्मा मूलत:विरार (मुम्बई) की रहने वाली है. अविन छ: महीने तक नारायण साँई के गाम्भोई आश्रम(हिमम्त नगर,गुज.)मे रह चूकी है.अविन ने वँहा पर जो देखा वह बिल्कुल सचमुच हैरान कर देने वाला था. अविन कहती है...........
नारायण साँई योगेश्वर नही वरन भोगेश्वर है. नारायण साँई रासलीला के नाम पर कामलीला करता है. नारायण स्वयँ को कृष्ण बोलता है एवँ वँहा रहने वाली लडकियो को गोपी बताकर उनके साथ शारीरिक सम्बँध बनाता है एँव हर लडकी को अपनी पत्नी व प्रेमिका की तरह ही रखता है.
http://www.youtube.com/watch?v=irlhZQ_ocuw
Home Gujarat Ahmedabad City Ahmedabad City
આશ્રમમાં રાસલીલાની આડમાં કામલીલા
Bhaskar News, Ahmedabad
Sunday, August 10, 2008 00:50 [IST]
ગાંભોઇ આશ્રમમાં મુંબઇના રેડ લાઇટ એરિયા જેવો માહોલ : અવિન વર્મા
સાબરકાંઠાના ગાંભોઇમાં નારાયણ સાંઈના મહિલા આશ્રમમાં છ માસ સુધી રહી આવેલી મુંબઈના વિરારની રહેવાસી અવિન વર્માએ શનિવારે અમદાવાદમાં નારાયણ સાંઈની કામલીલાઓનો પર્દાફાશ કર્યો હતો.
આ આશ્રમના માહોલને મુંબઈના રેડ લાઈટ એરિયા સાથે સરખાવી અવિને કહ્યું હતું કે પોતાને કòષ્ણનો અવતાર કહેવડાવતો નારાયણ સાંઈ યોગેશ્વર નહીં ભોગેશ્વર છે, નારાયણ રાસલીલાની આડમાં યુવતીઓ સાથે કામલીલા કરે છે.અવિન વર્માએ જણાવ્યું હતું કે કમ્પ્યૂટર પર જુદી જુદી સાઈડ ચેક કરતા તેની નજર નારાયણ સાંઈની વેબ સાઈડ પર પડી હતી. જ્ઞાન પ્રાપ્તિ માટે અવિને ૨૦૦૪માં વિરાર ખાતે આવેલા નારાયણ સાંઈના આશ્રમમાં જવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૦૪માં નારાયણ સાંઈ પાસેથી જ્ઞાન મેળવવા અવિન ગાંભોઇ ખાતે મહિલા આશ્રમમાં રહેવા આવી હતી.
અવિને જણાવ્યું કે નારાયણ સાંઈ ગાંભોઇ ખાતેના આશ્રમમાં મહિનામાં ૨૦ દિવસ રોકાય છે. તે સમયે પોતાને કòષ્ણનો અવતાર કહેવડાવતો નારાયણ આશ્રમમાં રહેતી યુવતીઓ-મહિલાઓને ગોપી અને રાધા હોવાનો અહેસાસ કરાવી આશ્રમની તમામ યુવતીઓને પત્ની અને પ્રેમિકાની જેમ જ રાખતો હતો.
આશ્રમમાં રહેતી યુવતીઓ તેમજ પરિણીત મહિલાઓ પણ નારાયણને પતિ પરમેશ્વર માનીને તેને પ્રેમીને લખતા હોય તેવા પત્રો લખતી હતી. છ માસના કડવા અનુભવ પછી આખરે આશ્રમમાંથી ભાગીને પોતાના ઘરે માતા પિતા પાસે જતી રહી હતી
http://www.youtube.com/watch?v=irlhZQ_ocuw